મધ્યસ્થ મૂલ્યાંકન MMK ની કામગીરી બંધ રહેશે

મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી આ તારીખે બંધ રહેશે.MMK ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર નીચે જણાવેલી તારીખ અનુસાર મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી બંધ રાખવા આવશે..
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષા તારીખ 9 4 2023 ના રોજ હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતા મધ્યસ્થ મૂલ્યાંકન બંધ રહેશે..
ઓફિશિયલ લેટર..👇


ગુજકેટ ધોરણ 12 પરીક્ષા કેન્દ્ર હોવાથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર બંધ રાખવામાં આવશે..
ઓફિશિયલ લેટર.👇


ગુજકેટ ધોરણ 12 પરીક્ષા ના દિવસે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર બંધ રાખવામાં આવશે ઓફિસિયલ પરિપત્ર વાંચો☝️☝️